24/03/2023
"માઁ નર્મદા ની પરિક્રમા" "માઁ રેવા પરિક્રમા 2023"🙏🚩
એક ન વર્ણવી શકાય તેવો અદ્ભુત અનુભવ. વહેલા પરોઢિયે જ માઁ ની શરણમાં, નિર્મળ વહેણના મધુર સૂર સાથે સૂર્યોદય નો અનુભવ, પરિક્રમાવાસીઓની સેવા માટે તત્પર એવા ગામવાસી, અને માર્ગમાં આવતા પૌરાણિક મણિનાગેશ્વર મહાદેવ ના દર્શન નો લાભ.
નર્મદે હર - નર્મદે હર ના ઉચ્ચાર સાથે કરેલી આ પરિક્રમાનો અનુભવ જીવનમાં એકવાર તો અચૂક લેવો.🙏
🙏