GJ16 Pedallers

GJ16 Pedallers Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from GJ16 Pedallers, Cycling Studio, Bharuch.

15/11/2025
સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાઈ તે હેતુથી ભરૂચ નેશનલ હાઇવે ૪૮ થી ૭ કિલોમીટરના અંતરે આવેલ ઓશારા ગામમાં મહાકાળી માતાજીની સ્થાપ...
30/06/2025

સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાઈ તે હેતુથી ભરૂચ નેશનલ હાઇવે ૪૮ થી ૭ કિલોમીટરના અંતરે આવેલ ઓશારા ગામમાં મહાકાળી માતાજીની સ્થાપના કરવામાં આવી હતી અને આ મંદિર પાવાગઢ મહાકાળી મંદિર જેટલું જ મહત્વ ધરાવે છે

मनन  आश्रम भरूच में शांति और आध्यात्मिकता का पवित्र स्थान है, जहाँ भक्ति, सेवा कार्य और मानवता की अनोखी प्रेरणा मिलती है...
17/02/2025

मनन आश्रम भरूच में शांति और आध्यात्मिकता का पवित्र स्थान है, जहाँ भक्ति, सेवा कार्य और मानवता की अनोखी प्रेरणा मिलती है। जीवन में शांति का अनुभव कराता है।

18/01/2025
Shree Hanumanji Temple, Kukarvada Village, Bharuch.
16/01/2025

Shree Hanumanji Temple, Kukarvada Village, Bharuch.

મનન આશ્રમ, ભરૂચ: એક આધ્યાત્મિક આશરોભરૂચ શહેરમાં ઝાડેશ્વર ચોકડી પછી નિલકંઠ મહાદેવ મંદિર નજીક નર્મદા કિનારે સ્થિત મનન આશ્ર...
16/01/2025

મનન આશ્રમ, ભરૂચ: એક આધ્યાત્મિક આશરો

ભરૂચ શહેરમાં ઝાડેશ્વર ચોકડી પછી નિલકંઠ મહાદેવ મંદિર નજીક નર્મદા કિનારે સ્થિત મનન આશ્રમ , જે આધ્યાત્મિકતા અને શાંતિ માટે એક પ્રેરણાસ્ત્રોત છે. આ આશ્રમ ખાસ કરીને ધ્યાન, પ્રાર્થના અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. અહીંનો શાંતિપૂર્ણ નર્મદા કિનારો અને ચારે બાજુથી ખુલ્લું એવું શિવ મંદિર પરમાત્માની હાજરી અનુભવવા જાણે આપડે બોલાવે છે. આપડે ઘણી વખત અહીં જીજે ૧૬ પેડલર્સની રવિવાર ની સાયકલ યાત્રામાં ગયા છીએ.

આશ્રમમાં સુંદર બગીચાઓ, એક વિશાળ પ્રાર્થના હોલ, અને આધ્યાત્મિક પ્રવચનો માટે ખાસ વ્યવસ્થા છે. અહીં ભક્તો ધ્યાન દ્વારા આત્મશાંતિ મેળવી શકે છે અને ધાર્મિક પ્રવચનો દ્વારા જીવનમાં નવી દિશા શોધી શકે છે.

ભરૂચમાં રહેતા હો તો આ સ્થાન અવશ્ય ખાશ આવો અને તેની શાંતિનો અનુભવ કરો.

મનન આશ્રમ: જ્યાં વિચારોને મળે છે વિરામ.
#જીજે૧૬ પેડલર્સ

🪷Let's make Sunday Special with GJ 16 Peddlers🪷ૐ તપોવન આશ્રમ , બોરભાઠા, ભરૂચ *"કેમ છો મિત્રો, શિયાળામાં રવીવારની સવાર એટ...
06/01/2025

🪷Let's make Sunday Special with GJ 16 Peddlers🪷
ૐ તપોવન આશ્રમ , બોરભાઠા, ભરૂચ
*"કેમ છો મિત્રો, શિયાળામાં રવીવારની સવાર એટલે મજાની સવાર. રવીવારે જો કાર્ડિઓ ફિટનેસ એક્ટિવિટી કરીએ તો એની મજા કઈક અલગ હોય છે, એવી એક્ટિવીટી જીમ માં સાઇકલ ચલાવી કરતાજ હશો, તો આવો આ રવીવારે જીજે૧૬ પેડલર્સ ગ્રુપ સાથે સાઇકલ ચલાવી ભરૂચમાં આવેલા નર્મદા કિનારે અને ઘણા પ્રાકૃતિક નજીકનાં સ્થળોએ જઈએ. તો મળીએ છીએ દર રવીવારે સવારે છ વાગે, સ્થળ માતરીયા તળાવ અને આરકે સિનેમા ઝાડેશ્વર ભરૂચ "*

Address

Bharuch
392001

Telephone

+919898443383

Website

Alerts

Be the first to know and let us send you an email when GJ16 Pedallers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to GJ16 Pedallers:

Share

Category