25/04/2018
તા.૨૫-૪-૨૦૧૮ નાસંસ્થાના ૮૪ માં સ્થાપ્ના દિનની ઉજવણી આજરોજ કાર્યક્ર્તા દ્વારા કરવામા આવી. છે,
તેના ભાગ રુપે 'જેંડર અવેરનેશ અને કાઉંસેંલીંગ તાલિમ ' ઉપર પાંચ તાલીમ કાર્યક્ર્મો સંસ્થા દ્વારા કરવામાં આવેલ જેમાં મનોવિજ્ઞાન ભવન ગુજરાત યુનિવર્સિટી તેમેજ કનોરીયા સેન્ટર ફોર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ કુલ આશરે 275 વિદ્યાર્થીઓ ને ' જેન્ડર અવસરને એન્ડ કાઉન્સેલિંગ તાલીમ' ત્રણ માસ કોર્ષની તાલીમ આપવામાં આવતી જેમા તાલિમ અંતે મૂલ્યાંકન અને ગુણવત્તાના યુક્ત 135 જેટલા વિદ્યાર્થીઓ ને સર્ટીફાઇડ કરવામાં આવેલ. જેમના હાલ ૮૫℅ વિદ્યાર્થીઓ ને જોબ આપવાવ આ કોષ ઉપયોગી થયેલ. જે લક્ષી આ પાંચમી તાલીમમાં કુલ ૧૧ વિદ્યાર્થીઓ ને સંસ્થાના માનદ મંત્રીશ્રી તેમજે અન્ય મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને સેર્ટીફીકે આપવામાં આવેલ.
આ કોર્ષમા વિદ્યાર્થીઓ ને જ્ઞાન આપનાર તમામ વકતાઓનો પણ આભાર સંસ્થા માને છે જેઓ દ્વારા આ તાલીમ અવિરતપણે ચાલી રહી છે . જે અનુભવ અને કાર્યોનો સંસ્થા માનભેર ગૌરવ અનુભવીએ છીએ
જેમાં સંસ્થા માનભેર ગૌરવ અનુભવે